Latest

આગામી આવતા તહેવારોમાં બેસતા વર્ષથી લાભપાંચમ સુધી આરતી દર્શનના સમયમાં ફેરફાર

યાત્રાધામ અંબાજી…

અંબાજી મંદિરમાં યાત્રાળુઓની સગવડતા ખાતર આરતી તથા દર્શનનો સમય કરાયો ફેરફાર

તા. ૧૪/૧૧/૨૩ મંગળવાર (બેસતું વર્ષ)
સવારે આરતી ૦૬:૦૦ થી ૦૬:૩૦

બેસતું વર્ષ નિમિતે માતાજીને ૧૨:૦૦ કલાકે અન્નકૂટ ધરાવામાં આવશે

તા.૧૫/૧૧/૨૩ કરતક સુદ બીજ થી તા. ૧૮/૧૨/૨૩ લાભ પાંચમ સુધી સવારે આરતી ૦૬:૩૦ થી ૦૭:૦૦ રહેશે..

તા.૧૯/૧૧/૨૩ થી દર્શનનો સમય રાબેતા મુજબ રહેશે.

સવારે આરતી – ૭:૩૦ થી ૦૮:૦૦
સવારે દર્શન – ૦૮:૦૦ થી ૧૧:૩૦
બપોરે રાજભોગ – ૧૨:૦૦ કલાકે
બપોરે દર્શન – ૧૨:૩૦ થી ૧૬:૧૫
સાંજે આરતી – ૧૮:૩૦ થી ૧૯:૦૦
સાંજે દર્શન – ૧૯:૦૦ થી ૨૧:૦૦

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સરકારી આયુર્વેદ હોસ્પિટલ પોપટપુરા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત યોગાભ્યાસ કાર્યક્રમ યોજાયો

ગોધરા, વિનોદ રાવલ,એબીએનએસ: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય અને…

પાટણમાં નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી, કોલેજ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ

રાધનપુર. અનિલ રામાનુજ. એબીએનએસ : પાટણવાસીઓ વહેલી સવારે હૂંફાળા પવન સાથે યોગમયી…

1 of 607

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *