Latest

આગામી આવતા તહેવારોમાં બેસતા વર્ષથી લાભપાંચમ સુધી આરતી દર્શનના સમયમાં ફેરફાર

યાત્રાધામ અંબાજી…

અંબાજી મંદિરમાં યાત્રાળુઓની સગવડતા ખાતર આરતી તથા દર્શનનો સમય કરાયો ફેરફાર

તા. ૧૪/૧૧/૨૩ મંગળવાર (બેસતું વર્ષ)
સવારે આરતી ૦૬:૦૦ થી ૦૬:૩૦

બેસતું વર્ષ નિમિતે માતાજીને ૧૨:૦૦ કલાકે અન્નકૂટ ધરાવામાં આવશે

તા.૧૫/૧૧/૨૩ કરતક સુદ બીજ થી તા. ૧૮/૧૨/૨૩ લાભ પાંચમ સુધી સવારે આરતી ૦૬:૩૦ થી ૦૭:૦૦ રહેશે..

તા.૧૯/૧૧/૨૩ થી દર્શનનો સમય રાબેતા મુજબ રહેશે.

સવારે આરતી – ૭:૩૦ થી ૦૮:૦૦
સવારે દર્શન – ૦૮:૦૦ થી ૧૧:૩૦
બપોરે રાજભોગ – ૧૨:૦૦ કલાકે
બપોરે દર્શન – ૧૨:૩૦ થી ૧૬:૧૫
સાંજે આરતી – ૧૮:૩૦ થી ૧૯:૦૦
સાંજે દર્શન – ૧૯:૦૦ થી ૨૧:૦૦

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જૂનાગઢ જિલ્લામાં માર્ગ મકાન વિભાગ હેઠળના ૧૦ કિલોમીટરના રસ્તાઓના રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી

જૂનાગઢ, સંજીવ રાજપૂત: જૂનાગઢ ધોરાજી રોડ, ધંધુસર રવની રોડ, વંથલી માણાવદર રોડ,…

જામનગરમાં પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અને જીનિયસ ક્લબના સંયુક્ત ઉપક્રમે મહિલા સ્વરક્ષણ તાલીમનું આયોજન કરાયું

જામનગર, સંજીવ રાજપૂત: પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જામનગરમાં…

1 of 608

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *