Latest

અંબાજી ખાતે દિવાળીના પર્વમાં આગનો બનાવ બન્યો, એસબીઆઇ બેન્ક સામે જાહેર માર્ગ પર બાઈક સળગતુ જોવા મળ્યું, કોઈ જાનહાની નહીં

શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે.

અંબાજી ખાતે મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા માટે આવતા હોય છે ત્યારે હાલમાં દિવાળીનો પર્વત ચાલી રહ્યો છે ત્યારે સોમવારે સાંજે sbi બેન્ક ની સામે જાહેર માર્ગ ઉપર એક બાઈક સળગતુ જોવા મળ્યું હતુ.

આધારભૂત સૂત્રોથી મળતી માહિતી પ્રમાણે કોઈ જાનહાનિનો બનવા પામેલ નથી પણ કઈ રીતે ટુ વ્હીલર માં આગ લાગી તે હજુ સુધી જાણી શકાયુ નથી. આગની જવાળાઓ એટલી મોટી હતી કે બાઈક સંપૂર્ણપણે બળી ગયું હતુ.

આજે સાંજે અંબાજી 51 શક્તિપીઠ સર્કલ પાસે બાઇકમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી.આગ લાગવાનું કારણ અકબંધ જોવા મળ્યુ છે.દૂર દુર સૂધી ધુમાડા જોવા મળ્યા.

ભાદરવી પૂનમીયા સેવા સંઘ ની ઓફિસ બહાર બાઈક સળગતું જોવા મળ્યું.લોકોના ટોળેટોળા એકઠા થયા.રોડની વચ્ચોવચ આગ નો બનાવ બન્યો. આસપાસના લોકો દ્વારા આગ ઓલવવા માટે પ્રયાસ કરાયો. પોલીસે વધુ તપાસ હાથ ધરીઅંબાજી પ્રહલાદ પૂજારી

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

શ્રી ગોપીનાથજી સોલાર (Sol Max Solution) દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન: પર્યાવરણ અને સ્વચ્છ ઊર્જાનો અનોખો સમન્વય

​આજના આધુનિક યુગમાં જ્યાં ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણ મોટી સમસ્યાઓ બની રહ્યા છે,…

વરસાદની વિકટ પરિસ્થિતિમાં પીજીવીસીએલની ત્વરિત કામગીરીથી જાળીલા ગામમાં વીજપુરવઠો પુનઃસ્થાપિત કરાયો

જૂના મકાનની બાલ્કનીથી LT પોલને નુકસાન થતાં ખોરવાયેલો વીજ પુરવઠો ગણતરીના કલાકોમાં…

હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ

મુંબઇ, સંજીવ રાજપૂત, એબીએનએસ: એર મેશલ પીવી શિવાનંદ, એઓસી-ઇન-સી અને સાઉથ વેસ્ટર્ન…

1 of 139

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *