Latest

સેવા પરમ ધર્મ ના સૂત્રને સાર્થક કરતા દાદાબાપુ ધામ પચ્છમ ભાલના હિંમતવાન સેવક શ્રી વિક્રમસિંહ.જી. ગોહિલ ખસતા અને પ્રમુખ બક્ષી પંચ મોરચો ભાજપ ધંધુકા તાલુકો)

આજરોજ તારીખ 31 8 2024 ના રોજ દાદાબાપુ ધામ પચ્છમ ભાલના હિમ્મતવાન સેવક શ્રી વિક્રમસિંહ ઘનશ્યામસિંહ ગોહિલ ગામ ખસતા વાળા જ્યારે પુર પીડિત લોકોને મદદ એ નીકળ્યા હતા એ વખતે બુરાનપુર ગામ પાસે ભોગાવો માંથી છોડેલો પાણી રોડ ઉપર થી ઓવર ટોપિંગ થયું હતું. એ વખતે પીપળી ગામના બે કિશોર જેઓ ને તરતા આવડતું નહોતું તેઓ મોટર સાયકલ લઈ ને રસ્તો પાર કરવા જતા તણાઈ રહ્યા હતા ડૂબી રહ્યા હતા એ જ વખતે વિક્રમસિંહ ત્યાંથી નીકળતા કોઈપણ પ્રકારની જાનની ફરવા કર્યા વગર તેઓ શ્રી તાત્કાલિક અંદર પાણીમાં અંદાજે 300 મીટર ઉડે જઈ અને બંને યુવાનોને બચાવી અને કાંઠે લાવી અને બે યુવાનોની જિંદગી બચાવી દાદા બાપુ ધામ પચ્છમ ભાલ નું સૂત્ર “સેવા પરમો ધર્મ” ને સાર્થક કરી બતાવેલ છે.અનેબહુ સરાહનીહકાર્ય કરેલ છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વડોદરામાં નર્મદા નિગમે કેનાલો ઉપર ૧૩ કિમિ. લંબાઇમાં સોલાર પેનલથી ૨૯.૫૧ મિલિયન યુનિટ સ્વચ્છ વીજળી ઉત્પન્ન કરી

ગાંધીનગર, સંજીવ રાજપૂત: કેનાલો ઉપર સોલાર પેનલ બેસાડી સૌર ઊર્જા ઉત્પન્ન કરવા માટે…

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા તા. ૧૫ સપ્ટેમ્બર, રવિવારના રોજ રાજકોટ તથા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રવાસે

ડૉ. મનસુખ માંડવિયા ગુજરાતના રાજકોટમાં પશ્ચિમના રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે…

1 of 553

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *