આજરોજ તારીખ 31 8 2024 ના રોજ દાદાબાપુ ધામ પચ્છમ ભાલના હિમ્મતવાન સેવક શ્રી વિક્રમસિંહ ઘનશ્યામસિંહ ગોહિલ ગામ ખસતા વાળા જ્યારે પુર પીડિત લોકોને મદદ એ નીકળ્યા હતા એ વખતે બુરાનપુર ગામ પાસે ભોગાવો માંથી છોડેલો પાણી રોડ ઉપર થી ઓવર ટોપિંગ થયું હતું. એ વખતે પીપળી ગામના બે કિશોર જેઓ ને તરતા આવડતું નહોતું તેઓ મોટર સાયકલ લઈ ને રસ્તો પાર કરવા જતા તણાઈ રહ્યા હતા ડૂબી રહ્યા હતા એ જ વખતે વિક્રમસિંહ ત્યાંથી નીકળતા કોઈપણ પ્રકારની જાનની ફરવા કર્યા વગર તેઓ શ્રી તાત્કાલિક અંદર પાણીમાં અંદાજે 300 મીટર ઉડે જઈ અને બંને યુવાનોને બચાવી અને કાંઠે લાવી અને બે યુવાનોની જિંદગી બચાવી દાદા બાપુ ધામ પચ્છમ ભાલ નું સૂત્ર “સેવા પરમો ધર્મ” ને સાર્થક કરી બતાવેલ છે.અનેબહુ સરાહનીહકાર્ય કરેલ છે.
સેવા પરમ ધર્મ ના સૂત્રને સાર્થક કરતા દાદાબાપુ ધામ પચ્છમ ભાલના હિંમતવાન સેવક શ્રી વિક્રમસિંહ.જી. ગોહિલ ખસતા અને પ્રમુખ બક્ષી પંચ મોરચો ભાજપ ધંધુકા તાલુકો)
Related Posts
વડોદરામાં નર્મદા નિગમે કેનાલો ઉપર ૧૩ કિમિ. લંબાઇમાં સોલાર પેનલથી ૨૯.૫૧ મિલિયન યુનિટ સ્વચ્છ વીજળી ઉત્પન્ન કરી
ગાંધીનગર, સંજીવ રાજપૂત: કેનાલો ઉપર સોલાર પેનલ બેસાડી સૌર ઊર્જા ઉત્પન્ન કરવા માટે…
અંબાજી ખાતે સૌ પ્રથમ વાર માહિતી ખાતા અને પત્રકારો દ્વારા માં અંબાને ધજા ચઢાવવામાં આવી
અંબાજી, સંજીવ રાજપૂત: જિલ્લા માહિતી કચેરી પાલનપુર દ્વારા સૌ પ્રથમવાર મા અંબા ના…
ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રીની મુલાકાત લેતા સિંગાપોર પ્રજાસત્તાકના મુંબઈ સ્થિત કોન્સ્યુલ જનરલ
ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત સિંગાપોર…
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અમદાવાદ એરપોર્ટ ખાતેથી ભાવસભર વિદાય અપાઈ
અમદાવાદ, સંજીવ રાજપૂત: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતનો ત્રિ-દિવસીય પ્રવાસ…
પાલનપુરમાં પ્રથમ વખત અંગદાન: બનાસમાં અંગદાનની શરૂઆત
બનાસકાંઠા, સંજીવ રાજપૂત: માણસના મૃત્યુ પછી અંગદાન કરવાની વાત આવે એટલે આપણે એમ…
પીએમ મોદીને રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ ગુજરાતના નાગરિકો વતી જન્મદિવસની શુભકામનાઓ પાઠવી
ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગરવી ગુજરાતના પનોતા પુત્ર, વિકસિત ભારતના સ્વપ્નદ્રષ્ટા…
પીએમ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગરના ખાતે ‘RE-INVEST-2024’ સમિટ ઍન્ડ એક્ષ્પોનો શાનદાર પ્રારંભ
ગાંધીનગર, સંજીવ રાજપૂત: ચોથી ગ્લોબલ રિન્યૂએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મિટ અને…
ચલાલામા સહુ પ્રથમ વાર પૉલીસ પરિવારનુ સ્નેહ મિલન તેમજ સન્માન સમારોહ યોજાયો
ચલાલા શ્રી દાનમહારાજની પાવન ભુમી ઉપર સાઇ મંદીરના સાનિધ્યમા સહુ પ્રથમ વાર ચલાલા…
કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા તા. ૧૫ સપ્ટેમ્બર, રવિવારના રોજ રાજકોટ તથા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રવાસે
ડૉ. મનસુખ માંડવિયા ગુજરાતના રાજકોટમાં પશ્ચિમના રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે…
સરકારી વિજ્ઞાન કોલેજ, થરાદ ખાતે વિશ્વબંધુતા- દિગ્વિજય દિવસની ઊજવણી
શિકાગો ધર્મપરિષદમાં સ્વામી વિવેકાનંદે આપેલ વ્યાખ્યાનને યાદ કરાયું કપિલ પટેલ…