

ક્ષત્રિય કરણીસેના ભાવનગર દ્રારા ૨૦૨૬ ની જીલ્લા પંચાયત તથા તાલુકા પંચાયત ની ચુંટણી માં વિજેતા થયેલા ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ ના સિહોર તથા પાલિતાણા તાલુકા ના ઉમેદવારો નુ તેમના નિવાસસ્થાને જય ને ફુલહાર તથા શાલ અને શિલ્ડ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યુ.


જેમા ક્ષત્રિય કરણીસેના ભાવનગર જીલ્લા અધ્યક્ષ જનકસિંહ ચાવડા,તાલુકા અધ્યક્ષ રૂષિરાજસિંહ મોરી,શહેર અધ્યક્ષ હઠીસિંહ ખેર,શહેર મહામંત્રી રાજેન્દ્રસિંહ રાઠોડ તથા રાષ્ટ્રીય મિડીયા પ્રભારી વિજયસિંહ પરમાર તથા સુભાષનગર ભાવનગર ના અધ્યક્ષ રાજેન્દ્રસિંહ ચાવડા તથા ઉપાધ્યક્ષ અમિતસિંહ વાળા તથા પાલીતાણા શહેર અધ્યક્ષ મહાવિરસિંહ મોરી ઉપસ્થિત રહ્યા હતા.

















