Ahmedabad

આજે સાંજે ચારૂતર વિદ્યામંડળ યુનિવર્સિટીનો દ્વિતીય પદવીદાન સમારોહ યોજશે

એબીએનએસ અમદાવાદ: ચારૂતર વિદ્યામંડળ (સીવીએમ) યુનિવર્સિટીનો દ્વિતીય પદવીદાન સમારોહ ૨૯મી જાન્યુઆરી ૨૦૨૫ના રોજ આણંદના વલ્લભ વિદ્યાનગર ખાતે યોજાવા જઈ રહયો છે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૪ની બેચના ઉતિર્ણ થનાર તમામ વિદ્યાર્થીઓને પદવી દ્વારા સન્માનીત કરવામાં આવશે.

આ પદવીદાન સમારોહમાં ૪૫ ગોલ્ડ મેડલ સહિત સ્નાતક, અનુસ્નાતક તથા પીએચ.ડી સાથે કુલ ૨૫૫૮ પદવી એનાયત કરવામાં આવશે. આ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે એલિકોન એન્જિનિયરીંગ કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેકટર પ્રયાસવીનભાઈ પટેલ તથા ચારુતર વિદ્યામંડળના ચેરમેન અને ચારૂતર વિદ્યામંડળ (સીવીએમ) યુનિવર્સિટીના પ્રેસિડન્ટ એન્જિનિયર ભિખુભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ રહેશે.

આ પદવીદાન સમારોહ તા ૨૯ જાન્યુઆરીના રોજ સાંજના ૦૬-૦૦ કલાકે શાસ્ત્રી મેદાન, વલ્લભ વિદ્યાનગર, આણંદ ખાતે યોજાશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

નવરાત્રીની આઠમે 58 સિનિયર સિટીઝનોનું મહાઆરતી સાથે સન્માન કરી સમાજમાં ઉત્તમ ઉદાહરણ આપતો શાહ પરિવાર

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ ખાતે નવરાત્રીની આઠમે ભાવિન સુરેશચંદ્ર શાહ અને…

અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ રાષ્ટ્રને અર્પણ કર્યું

અમદાવાદ, સંજીવ રાજપૂત; ઓલિમ્પિક ૨૦૩૬ના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં ગુજરાતમાં…

1 of 25

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *