bhavnagar

દેવળીયા ગામના માલધારીઓ દ્વારા ગૌચર દબાણ દુર કરવા આવેદન પત્ર આપ્યુ

આગામી ૧૨ તારીખ સુધીમાં ગૌચર દબાણ દૂર નહિ થાય તો કચેરીનો ઘેરાવ કરાશે તેવી ચીમકી ઉચ્ચારી

ઉમરાળા તાલુકાના દેવળીયા ગામના ગૌચરમાં દબાણ અને ખોદકામને લઈને ઉમરાળા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યુ ઉમરાળા તાલુકાના દેવળીયા ગામના માલધારીઓ દ્વારા જણાવવામાં આવ્યુ કે ગૌચર દબાણને પગલે અવાર નવાર રજૂઆત કરવામાં આવેલ છે પણ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી

માલધારીઓ દ્વારા આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે માલધારીઓ દ્વારા જણાવવામાં આવ્યું કે આગામી દિવસોમાં દબાણ દૂર કરવાના પ્રશ્નનુ નિરાકરણ લાવવા નહિ આવે તો આગામી તા.૧૨-૮-૨૪ ને સોમવારના રોજ માલધારીઓ માલ ઢોર સાથે મામલતદાર કચેરી સાથે તાલુકા પંચાયત કચેરીનો પણ ઘેરાવ કરવાની ચીમકી સાથે આવેદન પત્ર આપવામાં આવ્યુ

રીપોર્ટ નિલેષ આહીર ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઉમરાળા મામલતદાર કુમારી જાડેજા ના અધ્યક્ષ સ્થાને તાલુકા કક્ષાના 79માં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી કરાઈ

ઠોડા ગામે મામલતદાર કુમારી જે.ડી.જાડેજા એ ધ્વજવંદન કરી લોકોનું અભિવાદન ઝીલ્યું…

79માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ ભાવનગર જિલ્લા કલેકટર મનીષ કુમાર બંસલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું

સ્વતંત્રતા પર્વને લઈને ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ…

રૂ.૪,૩૫,૧૦૦/-ના શંકાસ્પદ મુદ્દામાલ કબ્જે કરી બે ઇસમોને પકડી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

ભાવનગર શહેરમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી સંદર્ભે કમિશનરશ્રી એન.કે.મીણાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ.

રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં “હર ઘર…

1 of 62

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *