bhavnagar

વલ્લભીપુર શહેરમાં ધારાસભ્ય શંભુનાથ ટુન્ડિયા ના હસ્તે પાણી ની ટાંકીનું ખાત મુહૂર્ત કરાયું ત્યારે ધારાસભ્ય એ નગરપાલિકા ની ભાજપની બોડી ને લીધી ઉધડી

પ્રસંગ ખાતમુહૂર્ત નો હતો કે ચીરહરણ નો તેવી નગરસેવકો ની ચર્ચા એ જોર પકડ્યું હતું

વલ્લભીપુર : 8.86 કરોડના ખર્ચે શહેરમાં નિયમિત પાણી મળી રહે તે હેતુથી નગરપાલિકા દ્વારા નવી પાણીની ટાંકીનું ખાત મુર્હૂત તેમજ પાણીની ની પાઈપલાઈન 106 ગઢડા વિધાનસભા બેઠકના ધારાસભ્ય શંભુનાથ ટુંડીયા દ્વારા કરવામાં આવ્યું હતુ

ખાતમુહૂર્ત તેમજ નગરપાલિકા જૂની પાણીની ટાંકી એ ધારાસભ્ય શંભુ પ્રસાદ ટુડીયાએ તેમના ભાષણમાં આડકતરી રીતે નગરપાલિકા સભ્યોને કોઈ પણ પ્રકારના ભ્રષ્ટાચાર ન કરવા ટકોર કરી હતી ,

શહેરમાં પ્રધાન મંત્રી આવાસ યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાની મીડિયામાં વારંવાર અહેવાલ પ્રસિદ્ધ થતા ધારાસભ્ય દ્વારા આજે ક્યાંકને ક્યાંક વચેટિયા દ્વારા પ્રધાન મંત્રી આવાસ યોજનામાં કરોડોનો ભ્રષ્ટાચાર થયાના એધાણ આવતા આ મીટિંગમાં હાલના પ્રમુખ વલ્લભભાઈ કામ્બડે.નગરસેવકો અને પૂર્વ નગરપાલિકા પ્રમુખ ના પ્રમુખો સામે બળાપો ઠાલવ્યો હતો .

અહેવાલ ધર્મેન્દ્રસિંહ સોલંકી વલભીપુર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર, મહુવા નો 12 મો “પાટોત્સવ વિધિ- સભા તથા બાલ-બાલિકા વિદ્ધાન અભિવાદન સમારોહ”

સમગ્ર વિશ્વમાં સનાતન હિંદુ ધર્મને ઉજાગર કરતા ભવ્ય મંદિરોનું નિર્માણ તથા શાસ્ત્ર…

પૂ .મોરારી બાપુના સાનિધ્યમાં કાગધામે (મજાદર)પદ્મશ્રી કવિ કાગબાપુની પુણ્યતિથિ નિમિતે કાગ એવોર્ડ એનાયત થશે

રજત મહોત્સવ અને પુણ્યતિથિ સુવર્ણ જયંતિ ઉજવણીનો પ્રારંભ આગામી તા.21 ફેબ્રુઆરી ના…

“મારું ટિકિટ, મારી શાન – વિકસિત ભારત માટે મારું યોગદાન” યાત્રી જાગૃતિ અભિયાનનું DRM દ્વારા શુભારંભ

રેલ મુસાફરોમાં ટિકિટ ખરીદી અંગે જાગૃતિ વધારવાના હેતુથી પશ્ચિમ રેલવેના તમામ…

ભાવનગર રેલવે મંડળ પર શહીદ દિવસના અવસરે બે મિનિટનું મૌન રાખીને વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં પોતાના પ્રાણોની આહુતિ આપનાર અમર શહીદોની સ્મૃતિમાં…

1 of 73

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *