Latest

અંજુ-નરશી પારિતોષિક સમારોહ’’ માં પ્રતિભાવંતોને ગૌરવવંતુ સન્માન કરતા રાજ્ય શિક્ષણમંત્રી

બોટાદ, સંજીવ રાજપૂત: જેની ગણના રાજયના સાહિત્યક્ષેત્રના શ્રેષ્ઠ એવોર્ડ્સ પૈકીના એવોર્ડ્સમાં થાય છે; જેની અર્પણવિધિ કરવા કુંડળધામ ખાતે શ્રી અક્ષર એજ્યુકેશનલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, બોટાદ તથા બાલવિચાર પરિવાર આયોજિત પૂજ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામીની વિશેષ ઉપસ્થિતિમાં રાજયમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ “અંજુ-નરશી પારિતોષિક સમારોહ’’ માં પ્રતિભાવંતોને ગૌરવવંતુ સન્માન કર્યું હતું.

માત-પિતાની હયાત સ્મૃતિમાં, એમની વંદના કરવાના હેતુથી સાહિત્યની નિ:સ્વાર્થ ભાવે સેવા કરવાના એકમાત્ર ધ્યેય સાથે સાહિત્યકારોની પ્રતિભાને પોંખવા ઉપરાંત કલા, સંસ્કૃતિ, શિક્ષણ અને સમાજ સેવાના ભેખધારી એવા વિશિષ્ટ વ્યક્તિઓને પ્રતિ બે વર્ષે કોઈપણ પ્રકારના આર્થિક સહકાર વગર અપાતા “અંજુ-નરશી પારિતોષિક”ના આયોજનની આ તકે રાજયમંત્રીશ્રીએ સરાહના કરી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદ અખબારનગર સર્કલ પાસે ગેરકાયદેસર દબાણો અને વાહનો પર ટ્રાફિક પોલીસ અને એએમસીની સયુંકત ડ્રાઈવ યોજાઈ

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદના નવાવાડજ અખબાર નગર પાસે ગેરકાયદેસર દબાણો કરતા…

27 મેના રોજ ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે પીએમ મોદી ₹5,536 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ – ખાતમુહૂર્ત કરશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી બે દિવસીય ગુજરાતની મુલાકાતે…

1 of 603

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *