Latest

ઇન્દિરા ગાંધીના નિર્વાણ દિવસ અને સરદાર પટેલની જન્મ જયંતિએ બાળકોને કરાયું વિતરણ

જામનગર, સંજીવ રાજપૂત: તા. ૩૧-૧૦-૨૦૨૩ ના રોજ ભારતના પ્રથમ મહિલા પ્રધામંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધીના નિર્વાણ દિવસ અને લોખંડી પુરૂષ એવા સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતી બાળકો માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

જે અનુસંધાને વોર્ડ નંબર ૧૨ ના નગરસેવિકા તેમજ ઝહરા ફાઉન્ડેશન ના ફાઉન્ડર એડવોકેટ જેનબબેન ખફી દ્વારા નાના બાળકો ને આ બંનેના વ્યક્તિત્વ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા અને તેમના જેવા બનવાની પ્રેરણા આપી તેમજ વોટરબેગ અને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

8 જિલ્લાઓના વિવિધ આર્યસમાજોના 200 થી વધુ પદાધિકારીઓને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરિત કરતા રાજ્યપાલ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તમામ આર્યજનોને આહ્વાન કર્યું…

1 of 547

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *