Latest

અરવલ્લી ના ભિલોડા ખાતેગુજરાત પ્રદેશ દ્વારા વનયાત્રા તથા વ્યસનમુક્તિ રેલી નુ ભવ્ય આયોજન કરાયું હતું

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

શ્રીગુજરાત વનવાસી કલ્યાણ પરિષદ ગુજરાત પ્રદેશ દ્વારા દર બેવર્ષે વનયાત્રા તથા વ્યસનમુક્તિ રેલી નુ આયોજન અલગ અલગ જિલ્લા માં કરે છે જેનાં ભાગરૂપે અરવલ્લી જિલ્લાના ભિલોડા ખાતે વ્યસન મુક્તિ રેલી નુ પ્રસ્થાન પ્રેરણા સ્કુલ પરથી કરવામાં આવ્યું તથા વનયાત્રા સમાપન સમારોહ નુ શ્રી રામ કુમાર છાત્રાલય ભિલોડા ખાતે રાખવામાં આવ્યુ હતું

જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને કોઈપણ પ્રકારના ના વ્યાસનો થી દુર રહેવા નો સંકલ્પ કર્યો હતો અને વ્યસન મુક્તિ અભિયાન માં હજારો લોકો વ્યસન મુક્ત કરવા માટે ની રેલી યોજાઈ હતી જેમાં ભિલોડા વિધાનસભા બેઠક ના ધારાસભ્ય પી સી બરંડા,ગુજરાત પ્રદેશ ના મંત્રી જયંતિભાઇ પટેલ સંગઠન મંત્રી ચન્દ્રકાંભાઈ રાવલાણી ગાયત્રી બેન વ્યાસ અરવલ્લી જિલ્લા મંત્રી મનીષભાઈ પટેલ શંકરભાઈ કલાસવા મુકેશભાઈ મહેતા રામપાલ લઢા રમેશભાઈ ચૌધરી નરેન્દ્રભાઈ ચૌહાણ તથા ભિલોડા નગર ના દરેક કાર્યકર્તા ભાઈઓ અને દરેક સમાજ નાં ભાઈ બહેનો વનયાત્રા મા સામેલ

ગુજરાત નાવલસાડ, ડાંગ , સુરત થી લઇ બનાસકાંઠા સુધી અંબાજી થી લઇ ને ઉમરગામ સુધીનાં દરેક જિલ્લા ના ભાઈઓ બહેનો ઉપસ્થિતિ રહ્યા અને કાર્યક્રમ ને સફળ બનાવવા માટે મહેનત કરી ભિલોડા એકમ દ્વારા ભવ્ય આયોજન નું સફળ બનાવવા માટે મહેનત કરી સફળ બનાવ્યો હતો

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 605

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *