Latest

અરવલ્લી ના ભિલોડા ખાતેગુજરાત પ્રદેશ દ્વારા વનયાત્રા તથા વ્યસનમુક્તિ રેલી નુ ભવ્ય આયોજન કરાયું હતું

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

શ્રીગુજરાત વનવાસી કલ્યાણ પરિષદ ગુજરાત પ્રદેશ દ્વારા દર બેવર્ષે વનયાત્રા તથા વ્યસનમુક્તિ રેલી નુ આયોજન અલગ અલગ જિલ્લા માં કરે છે જેનાં ભાગરૂપે અરવલ્લી જિલ્લાના ભિલોડા ખાતે વ્યસન મુક્તિ રેલી નુ પ્રસ્થાન પ્રેરણા સ્કુલ પરથી કરવામાં આવ્યું તથા વનયાત્રા સમાપન સમારોહ નુ શ્રી રામ કુમાર છાત્રાલય ભિલોડા ખાતે રાખવામાં આવ્યુ હતું

જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને કોઈપણ પ્રકારના ના વ્યાસનો થી દુર રહેવા નો સંકલ્પ કર્યો હતો અને વ્યસન મુક્તિ અભિયાન માં હજારો લોકો વ્યસન મુક્ત કરવા માટે ની રેલી યોજાઈ હતી જેમાં ભિલોડા વિધાનસભા બેઠક ના ધારાસભ્ય પી સી બરંડા,ગુજરાત પ્રદેશ ના મંત્રી જયંતિભાઇ પટેલ સંગઠન મંત્રી ચન્દ્રકાંભાઈ રાવલાણી ગાયત્રી બેન વ્યાસ અરવલ્લી જિલ્લા મંત્રી મનીષભાઈ પટેલ શંકરભાઈ કલાસવા મુકેશભાઈ મહેતા રામપાલ લઢા રમેશભાઈ ચૌધરી નરેન્દ્રભાઈ ચૌહાણ તથા ભિલોડા નગર ના દરેક કાર્યકર્તા ભાઈઓ અને દરેક સમાજ નાં ભાઈ બહેનો વનયાત્રા મા સામેલ

ગુજરાત નાવલસાડ, ડાંગ , સુરત થી લઇ બનાસકાંઠા સુધી અંબાજી થી લઇ ને ઉમરગામ સુધીનાં દરેક જિલ્લા ના ભાઈઓ બહેનો ઉપસ્થિતિ રહ્યા અને કાર્યક્રમ ને સફળ બનાવવા માટે મહેનત કરી ભિલોડા એકમ દ્વારા ભવ્ય આયોજન નું સફળ બનાવવા માટે મહેનત કરી સફળ બનાવ્યો હતો

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પ્રયાગરાજ મહાકુંભમાં “જ્યુટ બેગ”નું વિતરણ કરી પર્યાવરણ બચાવોનો સંદેશ આપતા જામનગરના નિધિબેન દવે

જામનગર, સંજીવ રાજપૂત: ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે તા.૧૩ જાન્યુઆરીથી શરુ થયેલા…

રાજ્યમાં પર્વતો પર આવેલા યાત્રાધામો સુધી પહોંચવા ગયા વર્ષે ૪૭ લાખથી વધુ યાત્રાળુઓએ માણ્યો ઉડનખટોલાનો આંનદ

ગાંધીનગર,સંજીવ રાજપૂત: દેશ-વિદેશના પ્રવાસીઓ માટે ગુજરાત હંમેશા આકષર્ણનું કેન્દ્ર…

1 of 581

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *