Latest

અંબાજી મંદિરમાં દીવાળી ના દીવસે મેર મેરાયુ પ્રાચીન પરંપરા

કૃષ્ણ સમયથી મેર મેરાયુ પરંપરા ચાલી આવી રહી છે દિવાળીના દિવસે આ વિધી યોજાય છે અંબાજી મંદિરમાં પણ આ વિધિ યોજાઈ

માતાજીની ગાદી થી મંદિરના ગર્ભગૃહ, અંબિકેશ્વર મહાદેવ, સિદ્ધિવિનાયક મંદિર અને બટુક ભૈરવ – બહુચર માં સમક્ષ મેર મેરાયુ લઈ જવાયું શેરડીના ફાંટા માંથી બનાવવામાં આવે છે

ત્યારબાદ આગળના ભાગે મશાલની જેમ પ્રગટાવવામાં આવે છે અંબાજી મંદિરમાં રંગબેરંગી રોશની જોવા મળી દિવાળીના દિવસે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવ્યા અલગ અલગ મંદિરોમાં મેર મેરાયુ પર ઘી ચઢાવવામાં આવે છે

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

શિક્ષણરાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ દત્તક લીધેલી કામરેજ તાલુકાનાં લાડવી ગામને બે દીકરીઓને મળશે પાકું ઘર

શિક્ષણ રાજ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં સાંજના અને બને સંજના અને વંશિકાના હસ્તે…

કાલભૈરવનાથ દાદા ના પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે ગારીયાધારમાં ભૈરવ યાગ યજ્ઞ અને ભવ્ય લોક ડાયરો યોજાશે

ગારીયાધાર તાલુકા કાલભૈરવનાથ દાદા ના મંદિર ખાતે ભવ્ય કાલ ભૈરવ યજ્ઞ અને લોક ડાયરો…

એરમેન ટ્રેનિંગ સ્કૂલ, બેલગાવી ખાતે અગ્નિવીરવાયુ તાલીમાર્થીઓની પાસિંગ આઉટ પરેડનું આયોજન થયું

અમદાવાદ, સંજીવ રાજપૂત: એરમેન ટ્રેનિંગ સ્કૂલ બેલગાવી ખાતે અગ્નિવીરવાયુ (મહિલા)ની…

1 of 510

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *