Latest

રાજ્ય ગ્રહમંત્રી હર્ષ સંઘવિ ના હાથે કર્યું લોકાર્પણ..

આવનારા બે મહિના બાદ ગુજરાત વિધાસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે રાજ્ય ગ્રહમંત્રી હર્ષ સંઘવી પોતાના મત વિસ્તાર મજુરા વિધાન સભામાં આવેલા બમરોલી ગોવાલક રોડ શિવાજી નગર પાસે અટલ સંવેદના ચિકિત્સાલયનું લોકાર્પણ રાજ્ય ગ્રહમંત્રી હર્ષ સંઘવીના વર્થ હાથે કરવામાં આવ્યું હતું..

રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત

ગુજરાત વિધાન સભાની ચૂંટણીમાં બે મહિના જ બાકી છે ત્યારે રાજ્યના ગ્રહમત્રી હર્ષ સંઘવીના મત વિસ્તાર મજુરા વિધાન સભામાં આવેલા ગોવાલક રોડ શિવાજી નગર પાસે ગત રોજ અટલ સંવેદના ચિકિત્સાલયનું લોકાર્પણ રાજ્ય ગ્રહમંત્રી હર્ષસંઘવીએ વર્થ હાથે કરવામાં આવ્યું હતું. ગ્રહમંત્રી હર્ષ સંઘવીએ જણાયું હતું કે મારા મત વિસ્તારમાં અટલ સંવેદના ચિકિત્સાલય ખાસ કરીને બમરોલી ખાતે સરું કરવામાં આવ્યું છે.

ચિકિત્સાના માધ્યમથી આ વિસ્તારના મધ્યમ વર્ગના લોકોને નાની મોટી બીમારીમાં ખાસ કરીને નિધાન કરવામાં ઉપયોગી થશે.તે માટે આ વેવસ્થા હુબી કરવામાં આવી છે.આવનારા દિવસોમાં આ ક્લિનિકના માધ્યમથી વધુમાં વધુ લોકોને મદદ રૂપ થાય તે માટે પ્રયાસો કરવામાં આવ્યા છે

સુરતના બમરોલી વિસ્તારમાં

મજુરા વિધાન સભામાં અટલ સંવેદના ચિકિત્સાલયનું કર્યું લોકાર્પણ .

બમરોલી ગોવાલક રોડ શિવાજી નગર ખાતે જન આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરાયું.

રાજ્ય ગ્રહમંત્રી હર્ષ સંઘવિના વર્થ હાથે કર્યું લોકાર્પણ..

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી જિલ્લામાં બેખોફ બનેલા ગુનેગારો સામે કડક પગલાં ભરવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુંમર

અમરેલી જિલ્લાના પૂર્વ સાંસદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અમરેલી જિલ્લામાં બત્તર…

1 of 543

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *