Latest

વલભીપુરમાં માનવસેવા ગ્રુપ આયોજિત 36 મો ભવ્ય ફ્રી નેત્ર નિદાન કેમ્પ તથા ફ્રી આયુર્વેદિક કેમ્પ યોજાશે….

વલભીપુરમાં આગામી તારીખ 28.9.2023 ને ગુરૂવારના રોજ સવારે 9 થી 12 દરમિયાન વલભીપુરમાં આવેલ શ્રી વાઘાસ્વામી મહારાજની જગ્યામાં શ્રી શિહોર મોંઘીબા ની જગ્યાના મહંત શ્રી ૧૦૦૮ શ્રી જીણારામજી મહારાજના આશીર્વાદ અને માર્ગદર્શન અનુસાર ને શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટના સહયોગથી તેમજ માનવસેવા ગ્રુપ વલભીપુર આયોજિત તથા સ્વ નિકુલ વલ્લભભાઈ કામ્બડ નાં સ્મરણાર્થે ફ્રી નેત્ર નિદાન કેમ્પ તથા ફ્રી આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે

ત્યારે આ કેમ્પ ની અંદર મોતિયાના ઓપરેશન ફ્રી કરી આપવામાં આવશે તેમજ આંખના નંબરની તપાસ સંપૂર્ણ ફ્રી કરી આપી રાહતદરે ચશ્મા નું વિતરણ પણ કરવામાં આવશે તેમજ આયુર્વેદિક કેમ્પમાં શરીરના તમામ રોગોનું નિદાન ફ્રી કરી આપી 50% રાહત દરે સ્થળ પર જ આયુર્વેદિક દવા નું વિતરણ પણ કરવામાં આવશે

તેમજ મોતિયાના ઓપરેશનમાં જનાર દર્દીઓ માટે ચા પાણી ને જમવાની વ્યવસ્થા પણ કરેલ છે તો આ કેમ્પમાં બહોળી સંખ્યામાં દર્દીઓ લાભ લે ને મોતિયાના ઓપરેશનમાં જનાર દર્દીઓને આધારકાર્ડ ફરજિયાત સાથે લાવવાનું રહેશે તેમજ મોતિયાના ઓપરેશનમાં જનાર દર્દીઓને તે દિવસે જ રાજકોટ જવાનું રહેશે જેની નોંધ લેવી….

અહેવાલ ધર્મેન્દ્રસિંહ સોલંકી વલ્લભીપુર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

8 જિલ્લાઓના વિવિધ આર્યસમાજોના 200 થી વધુ પદાધિકારીઓને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરિત કરતા રાજ્યપાલ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તમામ આર્યજનોને આહ્વાન કર્યું…

1 of 547

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *