Latest

વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે લોક જાગૃતિ માટે રાધનપુરમાં રેલી યોજાઈ..

એબીએનએસ,રાધનપુર: 1 લી ડીસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસ નિમિતે રાધનપુર ખાતે આવેલ સરકારી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને તાલુકા હેલ્થ ઓફીસ રાધનપુર આઈ.સી.ડી.સી. વિભાગ દ્વારા અવેરનેસના ભાગરૂપે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના અધિક્ષક ડો. કે. કે. પંચાલના માર્ગદર્શન હેઠળ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલથી રેલી નીકળી મેઈન બજાર વડપાસર પોલીસ ચોકીથી સુત્રોચાર કરતા હોસ્પિટલ ખાતે પરત ફર્યા હતાં.

વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે લોક જાગૃતિ ને લઈને રાધનપુરમાં રેલી યોજાઈ હતી.જે રેલીમાં ડો. કૃણાલભાઈ પટેલ, ડો.અરવિંદભાઈ, કાઉન્સેલર સુરેશભાઈ પરમાર, લેબ ટેક ભરતભાઈ, રંજનબેન ચોધરી, ટીએચઓ ઓફીસ સ્ટાફ ફીમેલ હેલ્થ વર્કર,તાલીમ શાળાના પ્રિન્સીપાલ માલતીબેન, ફીમેલ હેલ્થ વર્કર તાલીમ શાળાના સ્ટુડન્ટ સરસ્વતી નર્સિગ કોલેજ રાધનપુરના પ્રિન્સીપાલ રેખાબેન ચૌધરી અને સ્ટુડન્ટ અને હોસ્પિટલ સ્ટાફ ઉપસ્થીત રહી રેલીનું આયોજન સફળ બનાવ્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 605

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *