Latest

અંબાજી એસટી ડેપો ખાતે રક્ષા બંધનની ઊજવણી

શક્તિ ભકિત અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.અંબાજી દેશનાં 51 શકિતપીઠ મા આધ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે.અંબાજી ગુજરાતનુ સૌથી મોટુ શકિતપીઠ તરીકે ઓળખાય છે.અંબાજી ખાતે વાહન વ્યવહાર નો અંતીમ ડેપો આવેલો છે.આજે અંબાજી એસટી ડેપો ખાતે રક્ષા બંધન પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી.

આજ રોજતા.18/8/2024 રવિવાર ના દિવસે અંબાજી એસટી ડેપો ખાતે અંબાજી ઓમ શાંતિ ભવનના બહેનો ઉપસ્થિત રહી અંબાજી ડેપોના ડ્રાઈવર / કન્ડક્ટર અને મિકેનીક મિત્રોને શાંતિ, એકાગ્રતા અને કર્મ માટેની નિષ્ઠા બાબતે સુંદર સંદેશ આપીને સૌને રક્ષાબંધન નિમિત્તે રક્ષાનો દોરો બાંધી સૌકર્મચારીની સુખાકારી માટે પ્રાર્થના કરી સુંદર સંદેશ પાઠવી અને અંબાજી ડેપો ખાતે રક્ષાબંધનનો સુંદર કાર્યક્રમ યોજાયો.આ તબક્કે અંબાજી એસ.ટી ડેપોના તમામ યુનિયન ના પ્રતિનિધિઓ અને અંબાજી એસ.ટી ડેપો મેનેજર રઘુવીરસિંહ ચૌહાણ દ્વારા આવનાર ઓમશાંતિ ના પ્રતિનિધિઓનો આભાર વ્યકત કરેલ છે.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *