Latest

જામનગર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે યોજાયો વ્યસનમુક્તિનો કાર્યક્રમ

જામનગર સંજીવ રાજપૂત, જામનગર પોલીસ વિભાગ અને જી.જી સરકારી હોસ્પિટલના માનસિક વિભાગ તથા એમ.પી. શાહ સરકારી મેડીકલ કોલેજ જામનગરના સંયુક્ત ઉપક્રમે પોલીસ હેડ ક્વાર્ટર, જામનગર ખાતે રાજકોટ રેન્જ આઇ.જી શ્રીઅશોક યાદવ તથા જિલ્લા પોલીસ વડા શ્રી પ્રેમસુખ ડેલુંની હાજરીમા મેન્ટર પ્રોજેક્ટ ના ભાગ રૂપે “de-addiction and rehabilitation” પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો. જેમાં અલગ અલગ ગુન્હાઓમાં પકડાયેલ આરોપીઓને વ્યસનમુક્તિ માટે પ્રોત્સાહન તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ પ્રોગ્રામ જી.જી હોસ્પિટલ અને એમ.પી. શાહ સરકારી મેડીકલ કોલેજ જામનગરના માનસિક રોગ વિભાગમાં કાર્યરત ડોક્ટર બલભદ્ર સિંહ જાડેજા અને ધારાબેન મકવાણા, સામાજિક કાર્યકર અને કાઉન્સેલર(NMHP) ના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો. જેમાં આરોપીઓને વ્યસનથી થતા માનસિક, શારીરિક અને સમાજિક નુકસાન, વ્યસન મુક્તિ માટેના વૈજ્ઞાનિક પદ્ધતિ અને સચોટ ઉપાયો વિશે વિસ્તારથી જાણકારી આપવામાં આવી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કોમી એકતાની અનોખી મિશાલ: ચલાલામાં નવનિર્મિત આધુનિક ‘જુમ્મા મસ્જિદ’નો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ

​દાનમહારાજની ભૂમિમાં શબીરબાપુ અને વલકુબાપુની ગરિમામય હાજરીમાં રવિવારે લોકાર્પણ.…

૭૭મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે જેતપુરમાં કરાશે

રાજકોટ, સંજીવ રાજપૂત, એબીએનએસ: રાજકોટ જિલ્લાના જેતપુરમાં હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે…

સુરક્ષા, સંકલ્પ અને સાહસનો સંગમ:પ્રજાસત્તાક પર્વ પૂર્વે ચેતક કમાન્ડોની જોવા મળી દિલધડક મોકડ્રીલ

બનાસકાંઠા, સંજીવ રાજપૂત: એબીએનએસ: ૨૬ જાન્યુઆરીના રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક…

1 of 623

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *