Local Issues

ધૂળેટી ના દિવસે પ્રાંતિજ વ્યાયામ શાળાઓને પુનઃ ધબકતી કરવા આગેવાનો નું આહવાન.

કપિલ પટેલ દ્વારા અરવલ્લી
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ધૂળેટી ના દિવસે વ્યાયામ શાળામાં પ્રાંતિજ ના આગેવાનો અને વરિષ્ઠ નાગરિકો નું મિલન સમારંભ નું આયોજન દર વરસે કરવામાં આવે છે.સને 1928મા સ્થાપિત આ વ્યાયામ શાળામાં નગરના યુવાનો યોગ અને કસરત સહિતના કરતબો કરતા હતા અને દર વર્ષની ધુળેટી ના દિવસે યુવાનો નગરમાં કસરત સહિતના કરતબો લોકોને બતાવી અચંબામાં મૂકી દેતા હતા અને અહીંના યુવાનો આ વ્યાયામ શાળામાં કસરતો ની જાતેજ તાલીમ લ‌ઈ દેશ ની રક્ષા માટે તૈયાર થતા હતા .સમય જતાં વિધાર્થીઓ એ વ્યાયામ શાળાના પ્રયોજન રતીલાલ ગો પરીખના નામે વ્યાયાભ શાળાનું નામાની કરણ કરી વિવિધ કાર્યક્રમો વધુ આયોજન કરતા હતા .આ વરસની ધૂળેટી એ વ્યાયામ શાળા પુનઃ ધબકતી થાય એ માટે આયોજન ની ચર્ચા કરી હતી આ સમારોહમાં માં ભાજપ ના જયસિંહ ચૌહાણ.. ભરતભાઈ સોલંકી ર‌ઈશભાઈ કસ્બાતી.. નિત્યાનંદ બ્રહ્મભટ્ટ અરવિંદભાઈ પરમાર સહિતના અસંખ્ય આગેવાનો એ હાજર રહી ઉદબોધન કર્યા હતા..

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

લખતર ગામ સજ્જડ બંધ રહ્યું લખતર ગામના પીડિત વિસ્તારના લોકો મોટી સંખ્યામાં રેલીમાં ઉપસ્થિત રહ્યા

લખતર તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી તમામ વિસ્તારમાં સુવિધા આપવા માંગ…

अष्ट वसु शिव महापुराण कथा: बड़ी संख्या में उमड़ रही श्रद्धालुओं की भीड़, महादेव की अराधना ही उन्नति का उत्तम मार्ग

रिपोर्टिंग आनंद गुरव सूरत सदगुरूनाथ जी महाराज परम श्रद्धेय दिव्यदर्शी कथावाचक…

1 of 7

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *