bhavnagarBreaking NewsHelthLocal Issues

પરપ્રાંતિય શ્રમિક ઈજાગ્રસ્ત થતાં ટ્રાફિક ટ્રેનર શ્રી અજયસિંહ જાડેજાએ તાત્કાલિક ૧૦૮ને બોલાવી નજીકની હોસ્પિટલમાં મોકલી આપ્યાં

આજરોજ બપોરે 1:30 કલાકે આટકોટ અને બાબરાની વચ્ચે પરપ્રાંતિય શ્રમિક ટેક્ટર લઈને જઈ રહ્યા હતાં ત્યારે અચાનક રોડની નીચે ટ્રેક્ટર ઉતરી અને પલટી મારી ગયું હતું. જ્યારે ડ્રાઇવરને હાથ પગ અને માથાના ભાગે ઇજા થઈ હતી.

આ જ સમયે ટ્રાફિક ટ્રેનર શ્રી અજયસિંહ જાડેજા કામ અર્થે ત્યાંથી જઈ રહ્યાં હતાં ત્યારે તેઓએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડીને ઈજાગ્રસ્ત થયેલાં પરપ્રાંતિય શ્રમિકને પ્રાથમિક સારવાર આપી તાત્કાલિક ૧૦૮ને બોલાવીને નજીકની હોસ્પિટલમાં મોકલી આપ્યાં હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પાલીતાણા રેલવે સ્ટેશન ખાતે થયેલ ચોરી માં માલ પરતની સફળતા મેળવતી રેલવે પોલીસ ની ઉત્કૃષ્ટ કામગીરી

મહિલાને પોતાના સોનાના દાગીના પરત કરાવ્યા પાલીતાણા રેલ્વે સ્ટેશન ખાતે એક મહિલા…

પાલીતાણા સિંધી સમાજ દ્વારા શ્રી ગુરૂનાનક સાહેબ ની ૫૫૬ મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી

પ્રભાતફેરી, લંગર પ્રસાદ,નગર કીર્તન સહિતના કાર્યકમો યોજાયા પાલીતાણા સિન્ધી સમાજ…

કુલ રૂ.૧૦,૧૮૩/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી મંદિર ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી…

1 of 385

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *