LatestOther

દશેરા નિમિત્તે રાજપૂત યુવા સંગઠન બાયડ દ્વારા આંબલીયારા ખાતે શસ્ત્ર પૂજન નું આયોજન કરવામાં આવ્યું

દશેરા નિમિત્તે રાજપૂત યુવા સંગઠન બાયડ દ્વારા આંબલીયારા ખાતે શસ્ત્ર પૂજન નું આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં રાજપૂત સમાજ ના ભાઈઓ ઉપસ્થિત રહ્યા

અયોજક રજપૂત સમાન ના અગ્રણી મિનેષસિંહ ઝાલા (જીતપુર) તથા હેમરાજસિંહ ગોહિલ (આંબલીયારા) દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 556

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *