bhavnagar

સ્વચ્છ ગામના નામે સરકારને બદનામ કરતુ તંત્ર ગ્રામ્ય વિસ્તારોમાં ગંદકીના ગજં ખડકાયા

સ્વચ્છ ગામના નામે પ્રજાના પરસેવાની કમાણીના પૈસાનો ધુમાડો કરતુ તંત્ર

ઉમરાળા તાલુકામાં ગંદકીને લઈ આરોગ્ય તંત્રનું ભેદી મૌન ભયંકર રોગશાળો ફેલાવાની શક્યતા

ઉમરાળા તાલુકાના ગામડાઓમાં સ્વચ્છ ગામ સ્વસ્થ ગામ અંતર્ગત સરકાર તરફથી કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે પણ ગ્રામ પંચાયતો અને તલાટી કમ મંત્રીઓની મનમાની કારણે ગામડાઓમાં ગંદકીના ગંજ ખડકાયા લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે

આરોગ્ય વિભાગનું સૂચક મૌન ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ગંભીર રોગશાળો ફેલાવાની શક્યતા તંત્ર દ્વારા ગામોમાં ‘સ્વચ્છ ગામ ૨૦૨૪- સ્વભાવ સ્વચ્છ,સંસ્કાર સ્વચ્છ” અંતર્ગત ગાંધીજીની જન્મજયંતિ અને સ્વચ્છ ભારત મિશન (ગ્રા)ના ૧૦ વર્ષની ઉજવણીનાં ભાગરૂપે ૨જી ઓકટોબરને “સ્વચ્છ ભારત દિવસ” તરીકે ઉજવવામાં આવેલ પણ સફાઈના નામે ફોટો સેશન યોજાયા સરકારની કરોડો રૂપિયાની ગ્રાન્ટનો ધુમાડો કર્યો કચરો કે ગંદકી તો દૂર કરાઈ નથી

સરકાર દ્વારા કરોડો રૂપિયા સ્વચ્છ ગામ માટે ગ્રાન્ટ આપવામાં આવે છે એક વર્ષથી સફાઈ માટે ની ગ્રાન્ટ અપાઈ છે પણ તલાટી કમ મંત્રીઓ અને ગ્રામ પંચાયતની મનમાની ના કારણે ગ્રાન્ડ વપરાતી નથી સરકાર બદનામ થઈ રહી છે

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પાલીતાણા શહેરમાં હત્યા ના કેસ ને છુપાવવાની કોશિષ કરવામાં આવી , પોલીસે ચપળતા બતાવી 6 આરોપીને ઝડપી પાડ્યા

રાજુભાઈ રાઠોડ નામના વ્યક્તિ સોનગઢ મેલડી માતાના મંદિરે દર્શન કરવા આવ્યા હતા…

ઉમરાળા મામલતદાર કુમારી જાડેજા ના અધ્યક્ષ સ્થાને તાલુકા કક્ષાના 79માં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી કરાઈ

ઠોડા ગામે મામલતદાર કુમારી જે.ડી.જાડેજા એ ધ્વજવંદન કરી લોકોનું અભિવાદન ઝીલ્યું…

79માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ ભાવનગર જિલ્લા કલેકટર મનીષ કુમાર બંસલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું

સ્વતંત્રતા પર્વને લઈને ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ…

1 of 62

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *