Ahmedabad

અમદાવાદના અખબાર નગર ખાતે કાળઝાળ ગરમીમાં લોકો માટે ઠંડી છાશનું વિતરણ કરાયું

સંજીવ રાજપૂત, અમદાવાદ: અમદાવાદમાં કાળઝાળ ગરમી વચ્ચે લોકો માટે ઠંડી છાશનું કરાયું વિતરણ. હાલ સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો વધી રહ્યો છે ત્યારે આગ વરસાવતી ગરમીમાં પણ પેટ માટે લોકો રળિયું રળતા હોય છે અને ગરમીમાં પણ પોતાનું ગુજરાન ચલાવવું પડતું હોય છે

ત્યારે સમસ્ત કાર્યરત લોકો માટે પ્રભુ મહાવીર સ્વામી જન્મ કલ્યાણક દિવસ નિમ્મીતે શંભવનાથ ગ્રુપ તરફથી રાહગીરીઓને ગરમીમાં ઠંડી છાશના વિતરણ કાર્યક્રમનું આયોજન ચૂલા ચા, ઢોસા ડ્રિમ, અખબાર નગર પાસે આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં મોટી સંખ્યામાં રાહદારીઓ ઠંડી છાસનો લાભ લેતા નજરે જોવા મળ્યા હતા.. આ પ્રસંગે ગ્રૂપના સુધીરભાઈ દોશી, પ્રકાશભાઈ શાહ, રમેશભાઈ શાહ, કનુભાઈ પટેલ, અશ્વિનભાઈ શાહ, વિરલભાઈ (ડ્રિમ ઢોસા), દેવાંગભાઈ શાહ, ભોલાભાઈ ચૂલા ચાવાળા, સહિત અન્ય લોકોએ ઉપસ્થિત રહી 520 લીટર છાશનું વિતરણ કર્યું હતું. તો રાહદારીઓ પણ આ અસહય ગરમીમાં છાશ પી ગરમીમાં રાહત લેતા તેમના આ કાર્યને બિરદાવતા જોવા મળ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદના આંગણે સૂરદાસશેઠની પોળ ૫૭૫ અંજનશલાકાની શાલગીરી ઉત્સવનો પ્રારંભ. મેયર રહ્યા ઉપસ્થિત

અમદાવાદ, સંજીવ રાજપૂત: રાજનગરના આંગણે સુરદાસ શેઠની પોળ, માંડવીની પોળ, અમદાવાદ…

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ હિમાચલ પ્રદેશના પ્રતિનિધિ મંડળ સાથે અમદાવાદ ફ્લાવર શો અને અટલબ્રિજની મુલાકાત લીધી

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાતની મુલાકાતે પધારેલા હિમાચલ પ્રદેશના સાંસદઓ…

Space Gen: Chandrayaan પહેલાં અભિનેતા નકુલ મહેતા અમદાવાદમાં ફ્લાવર શો અને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026માં રહ્યા ઉપસ્થિત

અમદાવાદ, એબીએનએસ: આ વખતે ગુજરાતની ફિઝામાં માત્ર પતંગો નહીં, દેશનો ગર્વ પણ આકાશે…

અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના હસ્તે આદિ શંકરાચાર્ય ગ્રંથાવલીનું વિમોચન કરાયું

અમદાવાદ, એબીએનએસ, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે અમદાવાદ ખાતે…

1 of 27

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *