bhavnagar

ઉમરાળા પોલીસ પર મારમારવાના આક્ષેપો પાયા વિહોણા હોવાનું જણાવતા Psi ભલગરીયા

ઉમરાળા પોલીસ Psi ભલગરીયા નો સંપર્ક કરતા જણાવાયું કે આરોપી હરિચંદ્રસિંહ ઉર્ફે પિન્ટુ નીરુભા ગોહિલ વિરૂદ્ધ મારામારી શરીર સબંધીના અનેક ગુન્હાઓ ધરાવતો ઇતિહાસ છે તથા પોલીસ વિરોધી માનસિકતા ધરાવતો હોય અને આરોપી દ્વારા મીડિયા સમક્ષ આક્ષેપો કરનાર પણ ગુન્હાહિત ઇતિહાસ ધરાવે છે તેમ Psi ભલગરીયા એ જણાવ્યું હતુ અને આક્ષેપ બાબતે માહિતી આપતા જણાવ્યું કે આક્ષેપો પાયા વિહોણા છે પોલીસ પાસે આરોપી વિરુધમાં પૂરતા પુરાવા હોય અને જરૂર જણાયે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે

જાણવા મળતી માહિતી મુજબ ગઈકાલે આઇસોલેટ થયેલ આરોપી હરિચંદ્રસિંહ ઉર્ફે પિન્ટુ ને હોસ્પિટલમાં થી ડીચાર્જ કરતા પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

દોષથી મુક્ત થઈ શકાય દુઃખથી નહીં: મોરારિબાપુ પાલીતાણાની “માનસ શિવ સંકલ્પ” રામકથાનો સફળ આયોજન સાથે વિરામ

વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા ) તીર્થભૂમિ પાલીતાણાની નજીકના ગામ સગાપરાની કૈલાશ…

કોળી સેનાના યુવા પ્રમુખ શ્રી દિવ્યેશભાઈ સોલંકીએ ભાવનગરમાં મતદાન કરી લોકશાહી પ્રત્યે જાગૃતિનો સંદેશ આપ્યો

મતદાન એ અધિકાર સાથે રાષ્ટ્રીય ફરજ પણ છે, દરેક નાગરિકે અવશ્ય મતદાન કરવું જોઈએ :…

સદી પાર છતાં લોકશાહી પ્રત્યે અડગ શ્રદ્ધા: ૧૦૧ વર્ષનાં અમરબેને મતદાન કરી લખ્યો પ્રેરણાનો અધ્યાય

દડવા ગામે વરિષ્ઠ માતૃશક્તિના સંકલ્પે યુવાનોમાં જગાવ્યો મતદાનનો જુસ્સો ઉમરાળા…

ડો. ધર્મિષ્ઠા બેન દવે દ્વારા ભાવનગરના સ્થાપના દિવસ નિમિત્તે ‘નારી શક્તિ વંદન કાર્યક્રમ’ યોજાયો

વિદ્યાવિહાર કેળવણી મંડળ દ્વારા બહેનોનું સન્માન કરાયું ભાવનગર, તા. ૧૯/૦૪/૨૦૨૬…

1 of 77

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *