bhavnagarBreaking NewsEducationGujarat

રાજ્ય કક્ષાના મંત્રીશ્રી પરસોત્તમભાઈ સોલંકીના હસ્તે ભાવનગર તાલુકાના પીથલપુર ગામે પ્રાથમિક શાળાનું લોકાર્પણ

ભાવનગર તાલુકાના પીથલપુર ગામે મત્સ્યોદ્યોગ અને પશુપાલન વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી પરસોતમભાઇ સોલંકી ના હસ્તે પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રાથમિક શાળામાં ૭ રૂમ બનાવાયા છે જેમાં 3 સ્માર્ટ ક્લાસ અને કોમ્પ્યુટર લેબ સાથે પ્રાથમિક સુવિધા ઊભી કરવામાં આવી છે.

આ તકે આગેવાન શ્રી રાજુભાઈ ફાળકી,શ્રી વક્તુંબેન મકવાણા,શ્રી દિવ્યેશભાઈ સોલંકી,શ્રી ભૂપતભાઇ બારેયા,શ્રી રામભાઇ સાગાં સહિતના આગેવાનો અધિકારીઓ/પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પહેલગામ આંતકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના સ્વર્ગસ્થ પિતા-પુત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા મુખ્યમંત્રી

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જમ્મુ કાશ્મીરનાં પહેલગામમાં…

1 of 374

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *