bhavnagarBreaking NewsEducationGujarat

ભાવનગરની સમરસ કુમાર ક્ષાત્રાલય ખાતે ફાયર સેફટી એન્ડ ડેમોસ્ટ્રેશન યોજાયું.

ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી ગાંધીનગરના હસ્તકની સમરસ કુમાર છાત્રાલય ભાવનગર ખાતે ફાયર સેફટી એન્ડ ડેમોસ્ટ્રેશન નું આયોજન કરવામાં આવેલ હતું

જેમાં ભાવનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગના ડેપ્યુટી ચીફ ઓફિસરશ્રી જાડેજા સાહેબની સમગ્ર ટીમ તેમજ પ્રોજેકટ ઓફિસર,ફાયર મેન દ્વારા છાત્રાલયમાં નિવાસ કરતાં છાત્રો તેમજ છાત્રાલય ખાતે ફરજ બજાવતા હાઉસ કીપીંગ કર્મચારી,સિક્યુરિટી ગાર્ડ,લિફ્ટ મેન,ફાયર મેન,કેન્ટીન સ્ટાફ વગેરે તમામ ૫૦૦ થી વધુ છાત્રો અને કર્મચારીઓને હાઈરાઇઝ બિલ્ડીંગમાં ફાયર એક્ષ્ટિંગ્યુશર સબંધિત તમામ સમજણ પૂરી પાડવામાં આવી તેમજ અચાનક આગ લાગવાના કિસ્સામાં ફાયર સિસ્ટમનો કેવી રીતે ઉપયોગ કરવો તે અંગે છાત્રો અને કર્મચારીઓને લાઈવ ડેમો કરાવી માહિતી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આમ આ છાત્રાલયમાં રહેતા છાત્રોની સુરક્ષા માટે આ ફાયર સેફટી એન્ડ ડેમોસ્ટ્રેશનમા સમરસ છાત્રાલયના અધિકારીશ્રી એમ.કે.રાઠોડ,વી.સી.વસાણી તથા મહાનગર પાલિકાના ફાયર ડેપ્યુટી ચીફ ઓફિસરશ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાની સમગ્ર ટીમ ઉપસ્થિત રહી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચનો નવમો પૂર્ણાંક હવે 20 થી 22 ધરમપુરમાં તખુભાઈ સાંડસુરના સંયોજન હેઠળ આયોજન

ભાવનગર ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચના માધ્યમથી દર વર્ષે ગુજરાતના વિવિધ…

“ભાવનગર મંડળના કર્મચારીઓએ દર્શાવી ઈમાનદારી : ટ્રેનમાં ભૂલાયેલ મહિલા મુસાફરનો આઈફોન સુરક્ષિત પરત આપ્યો”

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના કર્મચારીઓએ પોતાની ઈમાનદારી અને કર્તવ્યનિષ્ઠાનો…

સણોસરાનાં શ્રી દાનેવ આશ્રમના ગાદીપતિ મહંત શ્રી નિરુબાપુ બન્યાં જગતગુરુ શ્રી નિરુદેવાચાર્યજી મહારાજ

મંગલપીઠાધીશ જગતગુરુ શ્રી માધવચાર્યજીની નિશ્રામાં યોજાયો સમારોહ ગોહિલવાડમાં ધર્મ…

1 of 400

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *