Devotional

લોકસભા ના ભાજપ ના ઉમેદવાર રેખાબેન ચૌધરી અંબાજી મંદિરમાં આવ્યા હાજર લોકોએ મીડિયા સાથે ગેર વર્તણુક કરી…. અંબાજીના પત્રકાર ને ધક્કો મારવામા આવ્યો

શક્તિપીઠ યાત્રાધામ અંબાજી ખાતે આજેરોજ લોકસભાના ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી અંબાજી મંદિર પહોંચ્યા હતા અને માં અંબા નો આશીર્વાદ લઇ ને માં ના ચાંચર ચોક થી કર્યો પ્રચાર પ્રારંભ સમગ્ર મામલા માં રેખા બેન અને તેમના સાથે રહેલા લોકો એ મીડિયા સાથે ગેરવર્તણુક કરી હતી અને મંદિર ને ભાજપ ની ઓફિસ હોય તેમ હોબાળો પણ કર્યો હતો.બનાસકાંઠાના લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરી એ કર્યા માં અંબા ના દર્શન.દર્શન કરી માં અંબા ના સમક્ષ વિજય થવા ના માંગ્યા આશીર્વાદ.રેખાબેન ચૌધરીએ કર્યો માં અંબા ના ચાંચર ચોક થી પ્રચાર નો પ્રારંભ.મોટી સંખ્યામા ભાજપ ના કાર્યકરો રહ્યા હાજર.ભાજપ ના કાર્યક્રતાઓએ મંદિરને જાણે ભાજપની ઓફિસ બનાવી.અંબાજી મંદિરના ભાજપના કાર્યકર્તાઓની બુમાબુમ સાંભળવા મળી.ભાજપ ના કાર્યક્રતાઓ મીડિયા સાથે કર્યું ગેરવર્તણુક.

રિપોર્ટ… અમિત પટેલ અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

યાત્રાધામ અંબાજી સંપુર્ણ બંધ વરૂણદેવને રીઝવવા માટે વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખ્યા, બપોર બાદ મેઘરાજાની પધરામણી

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને…

અંબાજી મંદિરમા યાજ્ઞીક વિપ્ર મંડળ ના 7 મહારાજ ન હોવા છતા મંદિરમા કરી રહ્યા છે ધજાના નામે કાળો કારોબાર!!!

શકિતપીઠ અંબાજી સરસ્વતી નદીના કિનારે આવેલુ હોવાથી આ તીર્થને સરસ્વતી નગરી તરીકે…

1 of 7

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *