Latest

આગામી આવતા તહેવારોમાં બેસતા વર્ષથી લાભપાંચમ સુધી આરતી દર્શનના સમયમાં ફેરફાર

યાત્રાધામ અંબાજી…

અંબાજી મંદિરમાં યાત્રાળુઓની સગવડતા ખાતર આરતી તથા દર્શનનો સમય કરાયો ફેરફાર

તા. ૧૪/૧૧/૨૩ મંગળવાર (બેસતું વર્ષ)
સવારે આરતી ૦૬:૦૦ થી ૦૬:૩૦

બેસતું વર્ષ નિમિતે માતાજીને ૧૨:૦૦ કલાકે અન્નકૂટ ધરાવામાં આવશે

તા.૧૫/૧૧/૨૩ કરતક સુદ બીજ થી તા. ૧૮/૧૨/૨૩ લાભ પાંચમ સુધી સવારે આરતી ૦૬:૩૦ થી ૦૭:૦૦ રહેશે..

તા.૧૯/૧૧/૨૩ થી દર્શનનો સમય રાબેતા મુજબ રહેશે.

સવારે આરતી – ૭:૩૦ થી ૦૮:૦૦
સવારે દર્શન – ૦૮:૦૦ થી ૧૧:૩૦
બપોરે રાજભોગ – ૧૨:૦૦ કલાકે
બપોરે દર્શન – ૧૨:૩૦ થી ૧૬:૧૫
સાંજે આરતી – ૧૮:૩૦ થી ૧૯:૦૦
સાંજે દર્શન – ૧૯:૦૦ થી ૨૧:૦૦

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 630

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *