Latest

આગામી આવતા તહેવારોમાં બેસતા વર્ષથી લાભપાંચમ સુધી આરતી દર્શનના સમયમાં ફેરફાર

યાત્રાધામ અંબાજી…

અંબાજી મંદિરમાં યાત્રાળુઓની સગવડતા ખાતર આરતી તથા દર્શનનો સમય કરાયો ફેરફાર

તા. ૧૪/૧૧/૨૩ મંગળવાર (બેસતું વર્ષ)
સવારે આરતી ૦૬:૦૦ થી ૦૬:૩૦

બેસતું વર્ષ નિમિતે માતાજીને ૧૨:૦૦ કલાકે અન્નકૂટ ધરાવામાં આવશે

તા.૧૫/૧૧/૨૩ કરતક સુદ બીજ થી તા. ૧૮/૧૨/૨૩ લાભ પાંચમ સુધી સવારે આરતી ૦૬:૩૦ થી ૦૭:૦૦ રહેશે..

તા.૧૯/૧૧/૨૩ થી દર્શનનો સમય રાબેતા મુજબ રહેશે.

સવારે આરતી – ૭:૩૦ થી ૦૮:૦૦
સવારે દર્શન – ૦૮:૦૦ થી ૧૧:૩૦
બપોરે રાજભોગ – ૧૨:૦૦ કલાકે
બપોરે દર્શન – ૧૨:૩૦ થી ૧૬:૧૫
સાંજે આરતી – ૧૮:૩૦ થી ૧૯:૦૦
સાંજે દર્શન – ૧૯:૦૦ થી ૨૧:૦૦

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *