Latest

કાલભૈરવનાથ દાદા ના પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે ગારીયાધારમાં ભૈરવ યાગ યજ્ઞ અને ભવ્ય લોક ડાયરો યોજાશે

ગારીયાધાર તાલુકા કાલભૈરવનાથ દાદા ના મંદિર ખાતે ભવ્ય કાલ ભૈરવ યજ્ઞ અને લોક ડાયરો યોજાશે . જેમાં સંપૂર્ણ ભારતમાં માત્ર ઉજ્જૈન, કાશી અને ગારીયાધાર આમ માત્ર ત્રણ જગ્યાએ બિરાજમાન કાલભૈરવનાથ દાદા ના પ્રાગટ્ય મહોત્સવમાં ધર્મપ્રેમી જનતાને પધારવા કાલભૈરવનાથ દાદા સેવક સમુદાય દ્વારા આમંત્રણ આપ્યું હતું . .

તેની સાથે ભૈરવ યાગ યજ્ઞ તેમજ ભવ્ય સંતવાણી નો કાર્યક્રમ યોજાશે જેમાં કારતકવદ આઠમ એટલે કે કલાષ્ટમી નિમિત્તે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હોય ત્યારે ભૈરવનાથ દાદા નો રુદ્ર અભિષેક ત્યારબાદ રાત્રિના પાંચ કલાકે ભૈરવ યાગ યજ્ઞ ત્યારબાદ સાંજના 6. 45 ના સમયે સંધ્યા આરતી યોજાશે .

આમ આ સમગ્ર કાર્યક્રમ બાદમાં રાત્રીના સમયે ભવ્ય લોકડાયરોનું આયોજન કરવામાં આવશે . . જેમાં સમગ્ર આયોજનમાં હકાભા ગઢવી, જનક વેગડ, મનીશા પાઘડી જેવા કલાકારો સ્ટેજ પરથી ડાયરાની જમાવટ કરશે . આ તકે મુખ્ય મહેમાન તરીકે ભાવનગર સ્ટેટ યુવરાજ સાહેબ પણ ઉપસ્થિત રહેશે . .

રિપોટ મહેશ ગોધાણી ગારિયાધાર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત માટે ગર્વની ક્ષણ: ઓપરેશન સિંદુરની સફળતા વિશ્વને જણાવનારા કર્નલ સોફિયા કુરેશી મૂળ વડોદરાના છે

વડોદરા, સંજીવ રાજપૂત: ગુજરાતની ધરતીની એક દિકરી, કર્નલ સોફિયા કુરેશી, આજે દેશ…

છત્તીસગઢના ગ્રામીણ ક્ષેત્રના પદાધિકારી અધિકારીઓનું પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીની લીધી મુલાકાત

ગાંધીનગર, સંજીવ રાજપૂત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત છત્તીસગઢ રાજ્યના…

રાજ્યપાલની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદ સ્થિત સાબરમતી ગુરુકુલમ્ ખાતે ‘આર્ય ઉત્સવ’ વાર્ષિક મહોત્સવ યોજાયો

અમદાવાદ, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, ગુરુકુળમાં…

1 of 598

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *