LatestOther

ધબકાર ફાઉન્ડેશન દ્વારા માજીરાજબા ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે વર્લ્ડ મેન્સ્ટ્રુઅલ હેલ્થ અવેરનેસ કેમ્પેઇન અંતર્ગત માસિક સ્વાસ્થ્ય અંગે અવેરનેસ સેમિનાર યોજવામાં આવ્યો

કિશોરીઓમાં માસિક સ્વાસ્થ્ય અંગે સાચી માહિતી તથા જાગૃતિ મળે તે માટે ધબકાર ફાઉન્ડેશન દ્વારા માજીરાજબા ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે સેમિનાર યોજવામાં આવેલ જેમાં મુખ્ય અતિથિ તરીકે જિલ્લા ઉદ્યોગ ભવનના ડેપ્યુટી કમિશ્નર સુ.શ્રી. તન્વીબેન પટેલએ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપેલ

અતિથિ વિશેષ તરીકે ગાયનેકોલોજિસ્ટ ડો.રૂપલ બાંભણીયા,આરોગ્ય વિભાગના આર.પી.સી.યોગેશ્વર ઉપાધ્યાય ઉપસ્થિત રહી માર્ગદર્શન આપેલ ગાયનેકોલોજિસ્ટ ડો.રૂપલબેન દ્વારા પાવરપોઇન્ટ પ્રેઝન્ટશન દ્વારા વિગતવાર માર્ગદર્શન પૂરું પાડેલ જેમાં કિશોરાવસ્થામાં આવતા પરિવર્તન,માસિક ચક્ર,માસિક દરમ્યાન સ્વચ્છતા,સમતોલ આહાર, સેનેટરી પેડનો યોગ્ય નિકાલ વિશે વિગતવાર સમજ આપેલ. ઉપસ્થિત તમામ દ્વારા રેડ ડોટ ચેલેન્જ કરવામાં આવી તથા મેન્સ્ટ્રુઅલ બ્રેસલેટનું અનાવરણ કરવામાં આવેલ તથા માસિક અંગે ગેરમાન્યતાઓ ત્યજી જાગૃત થવા અપીલ કરવામાં આવેલ

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર જિલ્લાના પીંગળી ગામના ખેડૂત શ્રી નારશંગભાઈ મોરી પ્રાકૃતિક ખેતી અપનાવી અન્યો માટે બન્યાં પ્રેરણારૂપ

એક સમયે રાસાયણિક ખાતર દ્વારા ખેતી કરતા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પીંગળી…

તળાજાના ટીમાણા ગામના ખેડૂત શ્રી કનુભાઈ ભટ્ટે પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે અલગ કેડી કંડારી બન્યાં આત્મનિર્ભર

એક સમયે રાસાયણિક ખાતર દ્વારા ખેતી કરાવતા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાણા…

8 જિલ્લાઓના વિવિધ આર્યસમાજોના 200 થી વધુ પદાધિકારીઓને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરિત કરતા રાજ્યપાલ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તમામ આર્યજનોને આહ્વાન કર્યું…

1 of 563

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *