bhavnagar

પાલીતાણા મા સમસ્ત માલધારી સમાજ દ્વારા ગૌચરણ ની જગ્યા દબાણ માટે ડેપ્યુટી કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

પાલિતાણા શહેર અને આજુબાજુ ના વિસ્તારમાં માલધારી સમાજ અને પશુ પાલન કરતાં પરિવારો ની સંખ્યા અંદાજે હજારોની છે

પશુપાલન કરી પોતાના પરિવાર નું ભરણપોષણ કરે છે

માલધારી સમાજ પાસે હજારોની સંખ્યામાં ગાયો,ભેથો.ઘેટાં અને બકરા વેગેટે ધરાવે છે

પાલિતાણા સિંટી માં સરકાર મારફત ફાળવેલ ગૌચર ની જમીન અંદાજે 4016 વીધા છે

જેની 7/12/8-અ ની નકલ આ સાથે સામેલ પણ છે

હાલ પાલિંતાણા વિસ્તારમાં ઉપરુક્ત પૈકી ના ગૌચરની જમીન માત્ર 25 ટકા જેટલી ખુલ્લી છે

બાકીની તમામ ગૌયરની જમીન ભૂમાફીયા તેમજ કોરેસ્ટ વિભાગના કબજામાં છે

જેથી માલધારી સમાજને માલઢોર ચરવાની ખૂબ તકલીક પડે છે

ગૌચરની જમીનના દબાણો દૂર કરવામાં આવે તેવી માંગ સાથે સમસ્ત માલધારી સમાજ દ્વારા ડેપ્યુટી કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું

રિપોર્ટર વિજય જાદવ પાલીતાણા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પહેલગામ આંતકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના સ્વર્ગસ્થ પિતા-પુત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા મુખ્યમંત્રી

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જમ્મુ કાશ્મીરનાં પહેલગામમાં…

1 of 55

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *