bhavnagar

પાલીતાણા મા સમસ્ત માલધારી સમાજ દ્વારા ગૌચરણ ની જગ્યા દબાણ માટે ડેપ્યુટી કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

પાલિતાણા શહેર અને આજુબાજુ ના વિસ્તારમાં માલધારી સમાજ અને પશુ પાલન કરતાં પરિવારો ની સંખ્યા અંદાજે હજારોની છે

પશુપાલન કરી પોતાના પરિવાર નું ભરણપોષણ કરે છે

માલધારી સમાજ પાસે હજારોની સંખ્યામાં ગાયો,ભેથો.ઘેટાં અને બકરા વેગેટે ધરાવે છે

પાલિતાણા સિંટી માં સરકાર મારફત ફાળવેલ ગૌચર ની જમીન અંદાજે 4016 વીધા છે

જેની 7/12/8-અ ની નકલ આ સાથે સામેલ પણ છે

હાલ પાલિંતાણા વિસ્તારમાં ઉપરુક્ત પૈકી ના ગૌચરની જમીન માત્ર 25 ટકા જેટલી ખુલ્લી છે

બાકીની તમામ ગૌયરની જમીન ભૂમાફીયા તેમજ કોરેસ્ટ વિભાગના કબજામાં છે

જેથી માલધારી સમાજને માલઢોર ચરવાની ખૂબ તકલીક પડે છે

ગૌચરની જમીનના દબાણો દૂર કરવામાં આવે તેવી માંગ સાથે સમસ્ત માલધારી સમાજ દ્વારા ડેપ્યુટી કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું

રિપોર્ટર વિજય જાદવ પાલીતાણા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પાલીતાણા શહેરમાં હત્યા ના કેસ ને છુપાવવાની કોશિષ કરવામાં આવી , પોલીસે ચપળતા બતાવી 6 આરોપીને ઝડપી પાડ્યા

રાજુભાઈ રાઠોડ નામના વ્યક્તિ સોનગઢ મેલડી માતાના મંદિરે દર્શન કરવા આવ્યા હતા…

ઉમરાળા મામલતદાર કુમારી જાડેજા ના અધ્યક્ષ સ્થાને તાલુકા કક્ષાના 79માં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી કરાઈ

ઠોડા ગામે મામલતદાર કુમારી જે.ડી.જાડેજા એ ધ્વજવંદન કરી લોકોનું અભિવાદન ઝીલ્યું…

79માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ ભાવનગર જિલ્લા કલેકટર મનીષ કુમાર બંસલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું

સ્વતંત્રતા પર્વને લઈને ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ…

1 of 62

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *